ભાજપમાંથી 3 ચેરમેનના રાજીનામા લેવામાંઆવ્યા, વાંચો ત્રણ ચેરમેન કોણ??

Spread the love

એક મહિના પહેલા ઘણા ચેરમેનના રાજીનામાની પ્રદેશ પ્રમુખ યાર પાર્ટીને મળી ગયા હતા પણ ત્રણ ચેરમેનના રાજીનામાની હવે આવ્યા છે ત્યારે બહુ ગાજેલા અને વગોવાયેલા એવા આશિત વોરા નું રાજીનામું લેવાની ઉગ્ર માંગ ઉઠી હતી ત્યારે પેપર કાર્ડ ના બે મહિના બાદ અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે ત્યારે સાથે આઇ.કે.જાડેજા અને બળવંત સિંહ નું પણ રાજીનામું લેવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *