ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજે ટ્રેનમાં જયપુર જવા રવાના

Spread the love

 

અમદાવાદ

દેવભૂમિ દ્વારકા ખાતે કૉંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિર અને વિધાનસભા સત્ર પેહલા સોમવારે ગાંધીનગર ખાતે કૉંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત બાદ આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અમદાવાદ રેલવે સ્ટેશન થી રાજધાની એક્સપ્રેસ માં સાંજે પોણા છ વાગ્યે જયપુર જવા રવાના થયા હતા તે દરમ્યાન કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા , કૉંગ્રેસ નેતા ઇન્દ્રવિજયસીંહ ગોહિલ , નિલેશ પટેલ ( લાલાભાઈ ) , કૉંગ્રેસ મંત્રી મોહનસિંહ રાજપૂત , કૉંગ્રેસ યુવા અગ્રણી લક્ષ્મણસિંહ રાજપૂત , કરણસિંહ તોમર , અને દીપક રાવતે મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ એક દિવસની મુલાકાત દરમ્યાન નેતાઓ અને કાર્યકરો સાથે મનોમંથન કરી વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ પક્ષને જીતાડવા માટેની હાકલ કરી હતી.સોમવારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા , શૈલેષ પરમાર , સી. જે. ચાવડાએ વિધાનસભા સત્ર શરૂ થયા પેહલા લાઈવ સત્ર કરવા માટે માંગ પણ કરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com