ધારાસાસ્ત્રીઓના વેલ્ફેર માટે છ કરોડ જેટલી માતબર રકમની બજેટમાં સરકાર દ્વારા ફાળવણી

Spread the love

તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એટલે વકીલોની માતૃસંસ્થા કહેવાય છે ત્યારે આજરોજ ગુજરાત સરકાર નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ગુજરાતના વકીલોના લાભાર્થે કરોડ જેટલી માતબર રકમની જાહેરાત કરી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આભાર માન્યો હતો ત્યારે સરકાર શ્રી દ્વારા લાઇબ્રેરી માટે સવા બે કરોડ તેમજ વકીલોના વેલ્ફેર ફંડ ના લાભાર્થે રૂપિયા પાંચ કરોડ ફાળવેલ તે સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નાણા મંત્રી કનુભાઇ દેસાઇ લીગલ સેલના કન્વીનર અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે જે પટેલ નો આભાર કિશોરકુમાર ત્રિવેદી ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વાઘેલા વાઇસ ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત મનોજ એમ અનડકટ ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા gj 18 ખાતેથી શંકરસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com