Spread the love

વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડનાં વિરોધમાં આજરોજ ય્ત્ન-૧૮ ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે કલેક્ટર કચેરી બહાર વિધ્યાર્થીઓએ સત્તાધારી પક્ષને હરાવવા પ્રતિજ્ઞા લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com