GJ-18 સામર્થય ફાઉન્ડેશન દ્વારા માડી અને બાપા ઘ-૦ થી ચ-૦ પાસે સીનીયર સીટીઝન અને બાપાને આંખે ઓછું દેખાય છે ત્યારે આ સંસ્થા તેમની વ્હારે આવી હતી, અને સંસ્થાના સભ્યો ઉર્વશીબા, ધ્રુવ શાહ, મલ્લીકાબેન પ્રજાપતિ, પૂજા શાહ, જયનભાઇ દ્વારા રવિવાર આખો દિવસ સેવા આપીને તમામ જે લોકો શેરડીનો રસ પીતા હતા, તેમનો તમામ ખર્ચ આ સંસ્થાએ ભોગવીને આશરે દાદા, દાદીને ૪ હજાર જેટલી માતબર રકમનો તગડો વકરો કરાવ્યો હતો. ત્યારે માનવમિત્ર દ્વારા કરેલી અખબારમાં અપીલ આ સંસ્થાને ધ્યાને આવતાં આ સંસ્થાને પણ હ્યદયથી આભાર માની રહી છે.