25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન

Spread the love

કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ ભેગા કર્યા હતા, ત્યારે 25 જૂન એટલે કટોકટી દિવસ આજે પણ ભાજપ દ્વારા ઉજવીને તમામ જૂના કાર્યકરો એવા કટોકટી કાળમાં જે લોકો જેલમાં યાતના ભોગવી હતી, તેવા મિસાવાદીઓનું દર વર્ષે ભાજપ દ્વારા તેમને સન્માન કરવામાં  આવે છે, ત્યારે આજરોજ GJ-18 ખાતે ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ , તથા મહામંત્રી ગૌરાંગ પટેલ અને કાર્યકરો દ્વારા મીસાવાદી એવા મહેશભાઈ હકાભાઇ આહીર નું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com