પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો

Spread the love


સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી. સરકારી બર્જેટમાંથી વડાપ્રાનના ભોજન પર એક રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી.
ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉઠાવે છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન કાર્યાલય ના કેન્દ્રીય અન્ડર સેક્રેટરી બિનોદ બિહારી સિંહે rtiનો જવાબ આપ્યો છે કે  ભોજનમાં સરકારી બજેટમાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી.
આ સાથે, વડા પ્રધાન નિવાસ (pm આવાસ) કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા સુરક્ષિત છે. જ્યારે વાહનોની જવાબદારી એસપીજીની છે. ઇ્‌ૈંમાં પગાર સંબંધિત માહિતી પણ માંગવામાં આવી હતી.
પીએમએ પોતે સંસદ ભવન કેન્ટીનમાં પૈસા ચૂકવ્યા
વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, ૨ માર્ચ, ૨૦૧૫ ના રોજ બજેટ સત્ર દરમિયાન, તેમણે સંસદ ભવનના પહેલા માળે આવેલી કેન્ટીનમાં પહોંચીને બધાને ચોંકાવી દીા હતા. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઇ વડાપ્રધાન સંસદની કેન્ટીનમાં પહોંચ્યા અને લંચ લીધું. પીએમએ પોતે આ સમયગાળા દરમિયાન શાકાહારી ભોજનની પ્લેટ માટે ૨૯ રૂપિયા ચૂકવ્યા હતા. જાે કે હવે સંસદ ભવન કેન્ટીનમાં શાકાહારી થાળીની કિંમત ૧૦૦ રૂપિયા છે.
અમેરિકામાં નહીં ઉડે ચેક હોતિયેપ્ટર્સયુએસ આર્મીએ તેના ચિનુક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ કરી દીધું છે. ચિનુક હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાના ભયને કારણે યુએસ એરફોર્સે તેના સમગ્ર કાફલાને ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ સાવધાનીને ધ્યાનમાં રાખીને આવું પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એન્જિનમાં આગ લાગવાના બનાવો બન્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, યુએસ આર્મીએ તેના ચિત્તૂક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ કરી દીધા છે, જે ૧૯૬૦ના દાયકાથી યુદ્ધમાં કામ કરી રહ્યા છે. આ પણ વાંચોઃ
ગણેશ ચતુર્થી પહેલા શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં ૫.૫૮ લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો aap નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલા મામલે ૮ સામે ફરિયાદ, ઇટાલિયાએ લોકોને શું કરી Comparison, ટોયોટાની અર્બન ક્રૂઝર ાઈરાઈડર કે હોન્ડા સિટી, જાણો આ બંને હાઈબિક કારમાંથી કઈ છે બેસ્ટ
psi recruitment ગુજરાતમાં પીએસઆઈ ભરતી પસંદગી યાદીનું સંભવિટ કટ ઓફ થયું જાહેર, દસ્તાવેજ ચકાસણીમાં ઉમેદવારો ગેરહાજર રહેશે તો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *