PMના જન્મદિનને વણઝારા પરિવાર દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, રુદ્ર યજ્ઞ , સંગીત સુરાવલી નો ટેમ્પો હાઉસફુલ

Spread the love


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસે યુવા નેતા એવા વણઝારા સમાજના સુપ્રિમો ગોવિંદજી કનુજી વણઝારા દ્વારા બ્રહ્મ ભવન, પાછળ આજરોજ મોદીજીના જન્મદિને ૭૨ વૃક્ષારોપણ, ૭૨ બ્લડ બોટલ, ૭૨ ભૂદેવો દ્વારા ૭૨ રુદ્રયજ્ઞ અને વિશ્વમાં પ્રથમ વખત બનવા જઈ રહેલો ૭૨ હજાર દીવડાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખાકૃતિની આજે આરતી થશે, ત્યારે ૭૨ કી.ગ્રાની બર્થ ડે કેક પણ બનાવવામાં આવી છે. ત્યારે આજરોજ સવારે વણઝારા પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *