આજે સમગ્ર ગુજરાતનાં માલધારીઓએ ગાયોને ગોળનાં લાડુ ખવડાવ્યા

Spread the love

ગુજરાત સરકાર સમક્ષ અમારા અન્ય ૧૦ મુદ્દાઓ સંપૂર્ણ સ્વીકારવામાં આવે

અમદાવાદ

ગુજરાતમાલધારી મહાપંચાયતના પ્રવક્તા કપિલ દેસાઈ અને નાગજી દેસાઈએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા ગોળનાં લાડુ બનાવી ગાયોને ખવડાવામાં આવ્યા હતા.

દુધરેજ વડવાળા મંદિર ખાતે ૧૦૦૦૦ મણ લોટના ગોળ સાથે લાડવા બનાવવામાં આવ્યા હતા અને ગાયોને આજરોજ ખવડાવામાં આવ્યા હતા સાથે સાથે સમગ્ર ગુજરાતમાં યથાશક્તિ માલધારીઓએ ગોળનાં લાડુ બનાવી ગાયોને ખવડાવ્યા હતા. અને ભગવાનને પ્રાર્થના કરીએ છે કે ગુજરાત સરકાર સમક્ષ અમારા અન્ય ૧૦ મુદ્દાઓ સંપૂર્ણ સ્વીકારવામાં આવે.આજે ઓઢવ વિસ્તાર માં ૧૫૦૦ જેટલા ગોળ અને ઘીના લાડવા બનાવી ગાયોને ખવડાવી ઓઢવ માલધારી સમાજ દ્વારા સેવા કરવામાં આવી. ભગવાન સરકાર ને સદ્દબુદ્ધિ આપે અને સરકાર ગાયો અને માલધારીઓ ને ન્યાય આપે તેવી પ્રાર્થના સાથે અબોલ જીવ ને લાડવા ખવડાવી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com