મોરબી ખાતે બનેલ દુર્ઘટના બાબતે શોક ઠરાવ કરવા મ્યુ.બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા શહેઝાદ ખાનની માંગણી

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી ખાતે ઝુલતો બ્રિજ તુટી જવાના કારણે મોટી દુ;ધટના થયેલ છે આટલી મોટી દુ;ધટના બનવાને કારણે સમગ્ર મોરબી શહેર શોકમય બની ગયેલ છે તે દુઃધટનામાં અંદાજે ૧૫૦ થી પણ વધુ લોકોએ જાન ગુમાવેલ છે તેમજ મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત પણ થયેલ છે અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ છે તે પૈકી ઘણાંની હાલત ગંભીર પણ છે આ દુઃધટનાના કારણે કેટલાય લોકોએ પુત્ર, પત્ની, પતિ, બાળકો સહિત અનેક પરિવારજનો ગુમાવેલ છે જેને કારણે મોટી સંખ્યામાં લોકો અનાથ પણ બનેલ છે જેને કારણે સમગ્ર વિશ્વ તથા દેશ સ્તબ્ધ થઇ ગયેલ છે.વિવિધ દેશ-વિદેશના વડાપ્રધાન/પ્રેસીડેન્ટ તથા અન્ય વૈશ્વિક નેતાઓ દ્વારા શોક સંદેશ મળેલ છે તેમજ અનેક નામી/અનામી લોકો દ્વારા મોટી સંખ્યામાં શોક વ્યકત કરવામાં આવી રહેલ છે આવી કારમી દુઃધટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા તેમજ સાંત્વન આપવા પક્ષાપક્ષીથી પર રહીને માત્ર માનવીય ધોરણોને ધ્યાનમાં રાખી શોક ઠરાવ કરવા તાકીદે મ્યુ.બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા યોગ્ય કાર્યવાહી થવા મેયરને પત્ર લખી પઠાણે માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com