લવજેહાદ નો ભોગ બનેલી દરજી સમાજની દિકરી ને ન્યાય અપાવવા માંગ

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય દરજી મહાસભા કલ્પેશ નાંઢાએ જણાવ્યું હતું કે, અમારા દરજી સમાજની દિકરી ખુશી મુકેશભાઈ દરજી, રહે. 31 અક્ષરધામ સોસાયટી, સી.ટી.એમ. રામોલ રોડ, લવજેહાદનો ભોગ બનેલ છે.તો તેને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આપને નમ્ર વિનંતી છે સામે વાળા મન્સુરી આદિલભાઈ મુસ્તાકભાઈ, રહે. પાદરા વડોદરા ના ચુંગલમાંથી અમારા સમાજ ની દિકરી ને છોડાવવા અમને મદદ કરશો તેવી આશા સાથે અખિલ ભારતીય દરજી મહાસભા તરફથી આપને વિનાંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com