દાળઢોકળી ખાધાં બાદ ફૂડ પોઈઝનિંગથી એકનું મોત

Spread the love

બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમીરગઢના રબારિયા ગામની આ ઘટના છે. જ્યાં ઘરે બનાવેલી દાળ-ઢોકળી આરોગ્યા બાદ 8 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 લોકોને અમીરગઢ CHC સેન્ટર લઈ જવાયા છે. જ્યારે 5 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.ફૂડ પોઇઝનિંગથી એકનું મોત થતાં તપાસ શરૂ કરવામાં આવ્યું છે. અમીરગઢના રબારિયા ગામે અખધ્ય દાળ ઢોકળી આરોગવાને લઈ ચોંકાવનારી ઘટના ઘટી છે.ઘરની દાળઢોકળી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં 8 લોકો અસરગ્રસ્ત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com