ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ રમેશ ઠક્કરનું નિધન

Spread the love

ભાજપના વેપારી મંડળના કોષાધ્યક્ષ, પૂર્વ મીના બજારના પ્રમુખ એવા રમેશ ઠક્કરનું તારીખ 19/07/2023 (મંગળવાર)ના રોજ અવસાન થયેલ, ત્યારે આજરોજ તેમના અગ્નિસંસ્કાર સેક્ટર 30 ખાતે કરવામાં આવ્યા હતા, 62 વર્ષની વયના અને ભાભરના વતની તથા 1985 ની સાલમાં ભાભર થી ગાંધીનગર આવેલ અને મીના બજારમાં પેઠા વેચવાની શરૂ કરનારા રમેશ ઠક્કર દ્વારા પ્રગતિ પાથરણા મંડળની રચના કરીને લારી ગલ્લા આશ્રમજીવીઓ માટે તારણહાર બન્યા હતા, આજે મીના બજારમાં અંદાજે 500 થી વધારે લારી ગલ્લા પાથરણા મંડળના સભ્યો રોજગારી અને જે દુકાનોની જગ્યા મળી છે તેમાં રમેશભાઈ ઠક્કરનો ખૂબ જ મોટો સહયોગ અને વર્ષોથી તેમની રજૂઆતના પ્રશ્ને સફળતા મળી હતી,

આજે રમેશ ઠક્કર રહ્યા નથી, પણ તેમની યાદ અને અનેક વેપારીઓને રોજગારીથી લઈને જગ્યા અપાવવામાં અનેક ઘણો સિંહ ફાળો આપનાર રમેશભાઈ ઠક્કરને સત સત વંદન…. ત્યારે લારી ગલ્લા એસો ની એક સાહસિક અને લોકોના પ્રશ્નો લડતો એક સેવક ખોયો હોવાની પણ એસોમાં જોડાયેલા ગલ્લા ધારકોમાં આ ચર્ચા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com