GJ- 18 ખાતે ના સેક્ટર – 11 ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર મેદાનમાં મોટી સંખ્યામાં ST સમાજના આગેવાનો સાથે સંમેલન મળ્યું

Spread the love

આજરોજ 13મી સપ્ટેમ્બર એટલે આદિવાસી અધિકાર દિવસ ત્યારે આજરોજ GJ- 18 ખાતે ના સેક્ટર – 11 ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર મેદાનમાં મોટી સંખ્યામાં ST સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,ત્યારે વિચરતી જાતિ એવા ST સમાજના પણ અનેક પ્રશ્નો છે, ત્યારે ઘણા લોકોએ ST સમાજના પ્રમાણપત્ર બોગસ બનાવીને નોકરી, પ્રમોશનો લીધા છે ,ત્યારે આ પ્રશ્ને પણ ભારે ચર્ચા જોવા મળી હતી ,બાકી જોવા જઈએ તો શું આ સમાજને જે જોઈએ તે મળ્યું છે, ખરું ? આજે પણ આ સમાજ કચડાયેલા વર્ગમાં જ છે, આજના યુગમાં સરકારે આશ્રમશાળાઓથી લઈને ST સમાજના ઉત્થાન માટે જે પ્રયત્નો કર્યા, તે સરાનીય છે ,પણ જે ST સમાજમાં આવતા નથી ,તે પ્રમાણપત્રો મેળવીને ST સમાજનો લાભ લઈ રહ્યા છે, તેનો વિરોધ લોકો કરી રહ્યા છે ,ત્યારે 13 સપ્ટેમ્બર ના રોજ અધિકાર દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com