PM નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિને કમલાપૂંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાનકેમ્પ સાથે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે ,ત્યારે હર હંમેશા સેવા કાર્યમાં અદભેર નામ લેવાતી એવી સંસ્થા એટલે કે “કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આવતીકાલે (રવિવાર)ના રોજ સવારે 9:00 થી 01:00 કલાકે (તા.17/ 9/ 2023) ના રોજ કમલાપુંજ લેકવ્યૂ મોલ, મહાકાળી મંદિર પાસે વાવોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમસિંહ ગોલ, ચેરમેન જશુભાઈ પટેલ, દંડક તેજલબેન નાયી, પક્ષના નેતા પારૂલબેન ઠાકોર શહેર પ્રમુખ રુચીરભાઈ ભટ્ટ તથા ભાજપ શહેર ટીમ સાથે નગરસેવક પણ જોડાશે ,ત્યારે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને મનપા તેમજ લાયન્સ કર્ણાવતી શાંતાબેન વી. (પટેલ આઈ હોસ્પિટલ) ઓગણજ ના સહયોગથી વિનામૂલ્યે તૃતીય નેત્ર નિદાન કેમ્પ ડાયાલિસિસ નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન આવતીકાલે યોજાવાનું હોઈ જે કમલાપુંજ ટ્રસ્ટના એમડી અંબુસિહ પુંજાજી ગોલ દ્વારા માહિતી પાઠવેલ છે.
બોક્સ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિને વાવોલ ખાતે તડામાર તૈયારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com