અયોધ્યામાં PMમોદીની હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થતાં માતૃશ્રી હીરાબા ગદગદ થઈ ગયા  

Spread the love

ગુજરાતના સપૂત એવા વડનગરના વડજેવા નરેન્દ્રભાઈમોદી એ મોદી શાસનમાં આપેલું વચન આજે પૂર્ણ થયું છે, ત્યારે અયોધ્યામાં PM મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થતાં માતૃશ્રી હીરાબા ગદગદ થઈને ટીવીમાં જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારે   ભાજપ ધ્વારા આપેલ અને વર્ષોથી પડતર પ્રશ્નનું આજે નિરાકરણ જે આવ્યું તે પણ મોદી શાસનમાં જે એક સિધ્ધી જ કહેવાય તેમાં બેમત નથી, ત્યારે ગુજરાતની અને ગુજરાતીઓની ગદગદ છાતી ફુલાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *