અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં આગ લાગવાની ઘટના થી મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Spread the love

Coronavirus outbreak: Gujarat students stuck in China returning ...

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં  શ્રેય હોસ્પિટલ માં   આગ લાગવાની  દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ  શ્રી મુકેશ પૂરી ની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના  કઈ રીતે બની તે અંગેની  તલસ્પર્શી  તપાસ 3 દિવસ માં કરીને   જવાબદાર લોકો ની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા   સૂચનાઓ પણ આપી છે. મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ  અમદાવાદના નવરંગપુરા ની શ્રેય હોસ્પિટલ ની આગ દુઘર્ટનામાં  દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતક ના  વારસદારને મુખ્ય મંત્રી  રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રી એ  આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com