ભૂરી, ભુરીયાઓ પછી દાદા ચ-૩ બીજેપી સેવા કેન્દ્રની મુલાકાતે

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ભાદરવી પૂનમના અવસરે આદ્ય શક્તિ અંબાજી ના દર્શને જતા પદયાત્રીઓ ની સેવા સહાયતા માટે ગાંધીનગર માં ચાલી રહેલા સેવા કેન્દ્રની શનિવારે સાંજે મુલાકાત લઈને પદયાત્રીઓ ના ખબર અંતર પૂછ્યા હતા.

ગાંધીનગર ખાતે ચ 3 પાસે દર વર્ષે આ સેવા કેન્દ્ર ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે.


મુખ્યમંત્રીશ્રીની આ સેવા કેન્દ્ર મુલાકાત વેળાએ ગાંધીનગરના મેયરશ્રી હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી રુચિર ભટ્ટ અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com