કોરોનાની ચેઈનમાં કૈલાશદીદી કોરોનાના ઝપટે ચઢ્યા

Spread the love

રાજયમાં કોરોનાની મહામારીના કારણે દિનપ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ ગાં.મનપા ખાતે યોજાયેલા સમારંભમાં કમિશનર, ડે.કમિશનર, સીટી ઇજનેર પછી હવે હોમ શાંતિના પૂજ્ય એવા કૈલાશ દીદીનો કોરોના પોઝિટિવ આવતા ચર્ચાનો વિષય બન્યો છે, હાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કૈલાશદીદીની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *