વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી

Spread the love

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *