રામભક્તો માટે સ્પેશિયલ અયોધ્યા જતી “આસ્થા ટ્રેન” ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાત્રે 10 કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

Spread the love

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે વિશ્વ નેતા, લોકનાયક, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાન રામજીને ભવ્ય મંદિરમાં બિરાજમાન કર્યા છે. સૌ દેશવાસીઓ રામ ભગવાનના દર્શન કરવા માટે આતુર છે ત્યારે ગુજરાતમાં રામ ભગવાનના દર્શન કરવા રામ ભક્તો માટે એક સ્પેશિયલ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભગવાન રામજીના દર્શન માટે “આસ્થા સ્પેશિયલ ટ્રેન” સીધી અયોધ્યા લઈ જશે, જે ટ્રેનને આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરમતી રેલવે સ્ટેશનથી આજે રાત્રે 10.00 કલાકે પ્રસ્થાન કરાવશે.

આ પ્રસંગે મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ, મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદશ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી, પ્રદેશના સહ કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, કર્ણાવતી મહાનગરના પ્રમુખશ્રી અમિતભાઈ પી શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com