ગોઝારો અકસ્માત : અંબાજી દર્શન કરવા પહોંચે એ પહેલાં પતિ પત્નીનાં મોત , 4 ઘાયલ

Spread the love

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પિડના લીધે આ બનાવો વધી રહ્યાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સાબરકાંઠામાંથી સામે આવ્યો છે. સાબરકાંઠાના ઇડર- હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્નીના મોત થયા હતાં. ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે જ્યારે પરિવારના ચાર લોકોને ઇજા પહોંચી હતી. તો બીજી ભાવનગરમાં પણ અકસ્માતની ઘટના ઘટી છે. શેત્રુંજી નદીના નાળામાં ટ્રક ખાબક્યાની ઘટના સામે આવી છે. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેમાં ટ્રકચાલકનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com