અમદાવાદ સહિત જિલ્લાઓમાં પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, રથયાત્રા પૂર્વે ફેરફાર..

Spread the love

એક બાજુ 7 જુલાઈએ રથયાત્રા નીકળવાની છે. ત્યારે રથયાત્રા પૂર્વે પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જ્યારે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

અમદાવાદ સહિત જિલ્લાઓમાં પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. કુલ 49 પીઆઈની બદલી કરવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. ચૌહાણની જૂથ-2 અમદાવાદથી વડોદરા શહેરમાં કરવામાં આવી છે. જ્યારે આર. એ. પુરોહિતની જૂથ-2 અમદાવાદથી સીટીસી ખલાલમાં બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com