ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, સાંજે 5 વાગ્યે નીકળશે અંતિમયાત્રા

Spread the love

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતા સુરતની હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં છેલ્લા 3 દિવસથી આઇસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી.

મળતી માહિતી મુજબ, રમેશચંદ્ર સંઘવી હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જ્યારે સુરતમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા આજે સાંજે 5 વાગ્યે નીકળશે અંતિમયાત્રા નીકળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *