31 ડિસેમ્બર સુધી નાઈટકરફ્યુ બાદ ઉત્તરાણ સુધી લંબાવવો કે કેમ? તે નિર્ણય લેવાઈ શકે તેવી આજે શક્યતા

Spread the love

રાજયમાં સંક્રમણની સંખ્યા એકાએક દિવાળીના તહેવારોમાં વધી ગયા બાદ હાલ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટાડાના પગલે સરકાર શું સ્ટેન્ડ લે છે, તે પ્રશ્ન છે. ત્યારે વિદેશમાં કોરોનાનો કહેર નવા રોગોથી જારી છે. હવે નાતાલના કારણે 31 ડિસેમ્બર સુધી લંબાવેલો કરફ્યુ જે રાત્રિ છે, તે ઉત્તરાણના તહેવારોને કારણે લંબાવાય છે કે, કેમ? તે નિર્ણય તંત્ર ધ્વારા લેવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *