શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ચેક અર્પણ કરાયા

Spread the love

અમદાવાદના નરોડામાં આર.પી. વસાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આર.પી. વસાણી સ્કૂલ ખાતે શિષ્યવૃત્તિ સહાય ચેક અર્પણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ચેક અર્પણ કરાયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દાદા દાદી વેલકમ સોંગ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મ્યુઝિકલ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર.પી.વસાણી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ મેડમ દ્વારા આજના ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, રવજીભાઈ વસાણી, શ્રી તુષારભાઈ શુક્લા, આર.પી. વસાણી ફાઉન્ડેશનના હોદ્દેદારો, સ્કૂલના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com