ગાંધીનગર મનપાના નગરસેવક ધીરુભાઈ ડોડિયાનું અવસાન

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકાના સે.24 ખાતે રહેતા એવા નગરસેવક ધીરુભાઈ ડોડીયા નું અવસાન થયેલ છે. ત્રણ દિવસ પૂર્વે તેમના ધર્મપત્નીનું અવસાન થયેલ જે બાદ ધીરુભાઈ ડોડીયા નું અવસાન થતા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો. હરહંમેશ પ્રજાકીય કામોમાં દોડતા રહેતા ધીરુભાઈ પોતે દલિત સમાજ માટે પણ અનેક ઉમદા કાર્યો કર્યા છે સમૂહ લગ્નનું આયોજન હોય તો સૌ પ્રથમ દોડતા અને ફંડફાળો પણ દીકરા દીકરીઓ માટે લાવીને આપનાર ધીરુભાઈ ની અચાનક વિદાયથી ભાજપમાં કાર્યકરો તથા હોદ્દેદારોમાં દુઃખ ની લાગણી છવાઈ છે. પોતે નાયબ સચિવ તરીકે કાયદા વિભાગમાં નોકરી કરેલ બાદ રીટાયર્ડ બાદ ભાજપમાંથી ચુંટણી નગરસેવકની લડતા પોતે વિજય થયેલ હતા, તેમના ઉમદા કર્યો અને પ્રજા સેવક એવા નગરસેવક ગુમાવતા ઊંડી દુઃખની લાગણી ઉદ્દભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com