સંતો , મહંતો ધ્વારા રામજન્મ નીધિમાં ડેપ્યુટી મુખ્યમંત્રીના સાંનિધ્યમાં ચેક અર્પણ

Spread the love

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ત્યાં બુધવારના રોજ સંતો, મહંતો, રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ નીધિમાં સ્વામી અવધ કિશોર દાસ મહારાજ, મોઢેરા સ્વામી ગોપાલદાસજી, બલોલના સ્વામી રામમનોહરદાસજી, કલોલના સ્વામી બલરામદાસજ, મહેસાણા સાથે ઉત્તર ગુજરાત વૈષ્ણવ સંત સમિતિ દ્વારા 4,30,000નું માતબર દાન નીધિ ગાંધીનગર મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતના પ્રાંત સહયમંત્રી કિર્તીભાઈ મહેતા, ગાંધીનગર જિલ્લા પ્રભારીની હાજરીમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બજરંગદળના પ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા,. ગાધીનગર હોટલ રાધે થાળના ઓનર સુનિલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com