GJ-18 ખાતે મનપાની ચૂંટણીમા જૂના કાર્યકરો ડીલીટ , નવા નિશાળિયા સિલેક્ટ , થતાં ભાજપમાં હોબાળો

Spread the love

 

ભાજપ સંગઠનમાં 25 વર્ષથી વધારે કામ કરતાં અને કાર્યકરોની ટિકિટ કપાતા અને ટિકિટ થી વંચિત રહેતા GJ-18 ખાતે ભારે ઉમળકો ભાજપમાં પ્રવર્તી રહ્યો છે , ત્યારે રાયસણ ખાતે આવેલ ભૈરવનાથ પાર્ટી પ્લોટ ખાતે અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરીને પોતાની ટિકીટ કપાવીને નવાને ચાન્સ આપતા વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના જુના એવા કર્મઠ કાર્યકર વિષ્ણુજી ઠાકોર ને ટિકિટ ન મળતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ તેમને ટેકો જાહેર કરીને અપક્ષ તરીકે ઉમેદવારી આવતીકાલે નોંધાવે તેવી શક્યતા સૂત્રો જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે , વિષ્ણુજી  ઠાકોર અનેક સેવાકાર્યો થી જોડાયેલા છે તમે જૂના કાર્યકરોને એક ચાન્સ વર્ષો પછી આપો તેવું જણાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com