ગુજરાતના કયા ધારાસભ્ય દ્વારા ઉધોગપતિ ને ઓક્સિજન પ્લાન્ટ નાખવા કરી ભલામણ અને મદદ પણ મળીગઈ

Spread the love

કોરોનાની મહામારી મા ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે, જ્યાં તેમના વડીલો તેમજ તેઓ પણ બાળપણનો કેટલોક સમય થરાદમાં રહ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે સરહદી વિસ્તારમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે.
આ સમસ્યા વચ્ચે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટ્વિટરના માધ્યમથી ટ્વિટ કરી સરહદી વિસ્તારની પરિસ્થિતિ અવગત કર્યા હતા અને વતનના લોકોની મદદ કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com