સરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફ બાદ હવે નવા નિયમો અને પરિપત્રો વાંચો

Spread the love

કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં 50 ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી શરૂ કરવાનો કરાયો આદેશ
સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ
આજથી કચેરીઓમાં 100 ટકા હાજરી શરૂ
કોરોના કેસમા ઘટાડો થતા લેવાયો નિર્ણય
સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું છે. હવેથી સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી રહેશે. કોરોના કેસમા ઘટાડો થતા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને લઇ 50 ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલતી હતી. દોઢ મહિનાથી વર્ક ફ્રોમ હોમની કામગીરી ચાલતી હતી.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
આ અંગે GADના ACS કમલ દયાણીએ પરિપત્ર જાહેર કર્યો છે.

બેન્કોની દશા બેઠી, SBI માં અધધ 78,072 કરોડનો ફ્રોડ, ટોટલ આંકડો સાંભળીને ચોંકી જશો
અદાણી પાસેથી બાકી રહેતા 1400 કરોડ વસૂલ કરી સરકાર કોરોનામાં વાપરે તો RBI પાસે લોન ન લેવી પડે, હાઇકોર્ટમાં થઈ અરજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com