ગુજરાતમાં AAP ના સુપ્રિમો એવા કેજરીવાલ 14 જૂનના રોજ એન્ટ્રી

Spread the love

ગુજરાતમાં આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ વધી ગઇ છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા પણ કાગવડ ખાતે મીટીંગ ચાલી રહી છે તેમાં પણ 2022માં મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજનો જનેતા હશે ત્યારે આપ પાર્ટી માં હવે પાટીદારો ની સંખ્યા પણ વધી રહી છે અને સુરત ખાતે જે વિરોધ પક્ષ તરીકે આપ ઉભય આવ્યું  છે. ત્યારે 14 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ પોતે ગુજરાત આવીને પાયો મજબૂતાઈથી ખોદીને આપ પાર્ટીના પાયા મજબૂત કરવા અરવિંદ કેજરીવાલની હાજરી ઘણી જ સૂચક જોવાઇ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *