GJ-18 મહાનગરના વિવિધ વિસ્તારોમાં અનાજ વિતરણ કેન્દ્રો પર ભાજપા સંગઠન દ્વારા લાભાર્થીઓને કરાઈ રહ્યું છે વિતરણ

Spread the love

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈમોદીનાનેતૃત્વઅને માર્ગદર્શન હેઠળ દેશના ૮૦કરોડના ગરિકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના હેઠળ દરમહિનેવિનામૂલ્યે અનાજ વિતરણ થઈ રહ્યુ ંછે અને તે દિવાળી સુધી ચાલુ રહેવાનું છેત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીયગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ અનાજ ભરવાની કાપડનીબેગનું મહાનગર ના વિવિધ વિસ્તારોમાં અનાજ વિતરણ કેન્દ્રો પર ભાજ પાસંગઠનના મુખ્ય બોડીના તેમજ વોર્ડના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, ઉમેદવારઓ અને કાર્યકર્તાઓ દ્વારા લાભાર્થીઓને વિતરણ કરાઈ રહ્યું છે. આજરોજ મહાનગરની હદમાં આવતાવાવોલ અને પેથાપુર ખાતે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનગર ભાજપા પ્રમુખશ્રી રુચિરભટ્ટે અનાજ વિતરણ કેન્દ્રની મુલાકાત લઈ કાપડની બેગનું વિતરણ કર્યું હતું તેમજ વાવોલ ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત પણ કરીહતી. આ કાર્યક્રમમાં મહાનગરના મહામંત્રીશ્રી કનુભાઇદેસાઇ, કોષાધ્યક્ષશ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ, કાર્યાલય મંત્રીશ્રી હરીશરાણા, વોર્ડ નંબર૨, ૪ અને ૭ ના ભાજપા સંગઠનના પ્રમુખ સહિત પદાધિકારીઓ, ભાજપા ઉમેદવારો તેમજઅગ્રણીઓ જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com