આજ રોજ આમ આદમી પાર્ટી સુરત દ્વારા ભાજપના કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીએ ખેડુતોને મવાલી કહ્યા છે તેના વિરોધમાં આજે આવેદન પત્ર જીલ્લા કલેક્ટર ને પાઠવવા માં આવ્યુ હતું.
જુનાગઢનાં કલેકટર દ્વારા આજે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત ખેતીપ્રધાન દેશ છે, એમાં જગતાત નો મોટો લઈ ને ફરતો કિસાન!! જગતમાં બે વ્યક્તિઓ સજૅન કરી શકે, ભગવાન, કિસાન સ્વ લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ ‘જય જવાન જય કિસાન નું સુત્ર આપી કિસાનો નું સન્માન કર્યું!! સરદાર વલ્લભભાઈ પટેલે’ આ દુનિયા માં છાતી કાઢીને હાલી શકવાનો અધિકારી ફક્ત કિસાન ને છે,!! જ્યારે ૨૬ નવેમ્બર ૨૦૨૦ થી આંદોલન કરી રહેલા કિસાનો ને આ શાસકો, મવાલી, આંદોલન જીવીઓ જેવા ઉપનામ આપી રહી છે ત્યારે ખેડૂતો એ વિચારવા નો સમય આવી ગયો છે, અને સતત એક જ શાસકો ને ચુંટી કાઢવાનું પરિણામ ભોગવી રહ્યા છીએ કે શું ?