ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાની સંભાવના

Spread the love

આગામી દિવસોમાં વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ગુજરાત સરકાર એડિશનલ કક્ષાના અધિકારીઓની નવી કેડર રચવા જઇ રહી છે. રાજ્યના આઠ મહાનગર પાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારી ઉપર ખાસ એડિશનલ કક્ષાના અધિકારી નિમવા આવે તેવું જાણવા મળ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં આમૂલ ફેરફાર કરવા તત્પર છે. કોરોનાની મહામારીમાં લોકોને પડેલી હાડમારી બાદ હવે સરકાર પ્રજાલક્ષી ર્નિણય કરવા મજબૂર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com