દિવ્યાંગ પણ દિવ્ય : અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું

17 વર્ષીય ઓમ લખી કે વાંચી શકતો નથી પરંતુ સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે ઓમને…

મા કાળી અને અયોધ્યાનું મંદિર : અયોધ્યામાં રામ મંદિર વિષયક વાતો પ્રસંગકથાઓ અને રહસ્યોથી ભરપૂર : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

આર્ટીકલ : પૂજ્ય ગુરુદેવ રવિશંકરજી અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાં તૈયારીઓ થઈ રહી…

૧૬ વિધાનસભા ક્ષેત્ર ખાતે ચૂંટાયેલ ધારાસભ્યો દ્વારા રામભક્ત રીક્ષા ચાલકની રીક્ષા પર રામધ્વજ લગાડવાનો કાર્યક્રમ કાલે યોજાશે : વેજલપુરના ધારાસભ્ય  અમિત ઠાકર દ્વારા પ્રજાજનો માટે ૧૪×૧૭ ફૂટના ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ સાથેની રામ રથ યાત્રાનું કાલે આયોજન

ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહી રામભક્ત રીક્ષા ચાલકોના રીક્ષા પર…

મકરસંક્રાંતિથી આપણે શું શીખવું જોઈએ?:ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

એક વર્ષમાં બાર સંક્રાન્તિ હોય છે.વર્ષમાં આ બાર દિવસોએ સૂર્યદેવ એક રાશિમાંથી બીજીમાં પ્રવેશ કરે છે.જ્યારે…

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે “એક્સપિરીયન્સ ગુજરાત”પેવેલિયનમાં બેઠા બેઠા કરો ગુજરાતના મંદિરોના વર્ચ્યુઅલ રિયાલિટી-VRથી દર્શન

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી પેવેલિયન- ૪માં ગુજરાત ટુરિઝમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ અમદાવાદ ખાતે SGVP આયોજિત પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

  પુસ્તક વિમોચન, રામમંદિર માટે પવિત્ર જળકુંભ અર્પણ, વીર શહીદોના પરિવારોનું સન્માન, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિ…

શ્રીરામલલા પૂન:પ્રાણ પ્રતિષ્ઠા માટેનું ડૉ. પ્રવિણભાઈ તોગડિયાને નિમંત્રણ અપાયું

ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિંદુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ :…

પ્રેમનું ના કોઈ સ્વરૂપ હોય છે કે ના કોઈ નામ હોય છે.છતાં તે તમામ નામ અને સ્વરુપમાં પ્રગટ થાય છે, જીસસ પ્રેમસ્વરુપ છે : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

  ક્રિસમસ સ્પેશિયલ આર્ટીકલ નાતાલના એક ગીતમાં એક સુંદર લીટી છે,’સ્વર્ગીય શાંતિમાં પોઢી જાવ’- એનો શું…

આવતા વર્ષમાં અસંભવને સિદ્ધ કરવાનું સ્વપ્ન, ધરતીને વધુ સુંદર બનાવવાની જવાબદારી ઉપાડી લો! :ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

અમદાવાદ આપણે બધા આ વસુંધરા પર કંઈક અદ્ભુત અને અજોડ કરવા આવ્યા છીએ. તમે આ તક…

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા : રામ મંદિર નજીક યાત્રીભવનનું નિર્માણ થશે

રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો…

આર્ટ ઓફ લિવિંગ નાં માધ્યમથી ગુરુદેવ એ દેશ અને વિશ્વમાં નૂતન ચેતનાનું સંચારણ કર્યું છે : રાજ્યપાલ દેવવ્રત આચાર્ય

શ્રી શ્રી ગુજરાત આશ્રમ-વાસદ ખાતે સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તથા વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ સાથે તેઓ જુદી…

પ્રકાશના પર્વ દિપાવલીની ખૂબ ખૂબ શુભકામના સાથે સર્વ ગુજરાતી ભાઈ-બહેનોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમદાવાદ ગુજરાતના સૌ ભાઈ બહેનોને હર્ષઉલ્લાસ અને ઉજાસના પર્વ…

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ, પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું દિવાળી ઉત્સવ નિમિત્તે ૧૦ નવેમ્બર- ૧૪ નવેમ્બર દરમ્યાન ગુજરાત આગમન

વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ…

બ્રહ્મ સમાજ દ્વારા અંબાજી ૫૧ શક્તિપીઠ પરિક્રમા ખાતે કોરોના વખતે બંધ થયેલ માતાજીનો રાજભોગ ફરીથી ચાલુ કરવા કલેકટર બનાસકાંઠાને આવેદનપત્ર અપાયું

સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી

ગાંધીનગર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતનાં ગાંધીનગરમાં  સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટની કામગીરી સાથે…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com