સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બારેજા નગર દ્વારા પથ સંચાલન અને ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

બારેજા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બારેજા નગર દ્વારા પથ સંચાલન અને ભારત માતા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર…

એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિર માં દેશ-વિદેશ થી ૯૦૦ કિલો ના ફૂલોથી આજે ભવ્ય જન્માષ્ટમી મહામોહત્સવ ઉજવાશે

દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન નો લાભ…

પંચેશ્વર- રામજી મંદિરમાં રૂની દીવેટોની કલાત્મક સજાવટ કરીને શ્રી હરિના હિંડોળાને શણગારાયો

2dca0937-3ceb-481f-b986-5e7c5aaf2511 રાયસણના પંચેશ્વર- રામજી મંદિરમાં છેલ્લા બે અઠવાડિયાંથી શ્રી હરિનો હિંડોળા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે :…

સાણંદમાં બ્રહ્માંડમાં પહેલું સિંહ આકારનું શિખર વિનાનું દુર્ગા માતાજીની ૨૧ ફૂટ ઉંચી મૂર્તિનું મંદિર અને સૌ પ્રથમ ત્રિશુલ આકાર આશ્રમ બનશે,એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન થશે

સ્ટોરી : પ્રફુલ પરીખ  સાણંદમાં નળ સરોવર રોડ પર 85 ફૂટનું સિંહ આકારનું દુર્ગા મંદિર બનશે,…

અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે, દરરોજ રાત્રે 15 થી 20 કિમી ચાલશે,આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના

અમદાવાદ રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે. જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને…

આજે અમદાવાદ શહેરની ૬૧૪ મી વર્ષગાંઠના દિને નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી, મેયર સહિત અન્ય નેતાઓ દ્વારા રથનું સ્વાગત

ભદ્રકાળી માતાનાં મંદિરથી નીકળી માણેકચોક થઈ અ.મ્યુ.કો. દાણાપીઠ ઓફીસ થઈ જગન્નાથ મંદિર થઈ રીવરફ્રન્ટમાં થઈ મહાલક્ષ્મી…

15/2/25 આજનો દિન વિશેષ : આજના યુગના આધ્યાત્મિક પુરુષ ભાગવત કથાકાર શ્રદ્ધેય ડોંગરેજી મહારાજની જન્મ જયંતિ : ડોંગરેજી મહારાજનું જીવન કવન

૧૯૪૮ની સાલ : વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી.કથાકારનું નામ રામચંદ્ર…

ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રયાગરાજ ‘મહાકુંભ-૨૦૨૫’ માટે નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ અપાયું 

ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી…

એસ.જી હાઈવે ગુરુદ્વારા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર બાલ દિવસની ઉજવણીમાં લંગરમાં ભાગ લઈ ભક્તોને ભોજન પીરસ્યું

અગાઉની કોઈ સરકારે ગુરુ ગોવિંદસિંહના બંને પુત્ર સાહિબજાદા જોરાવરસિંહ તથા સાહિબજાદા ફતેસિંહના બલિદાનને ક્યારેય સન્માન ન…

શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂ. ૫૦૦૦ મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય ગાંધીનગર રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી…

‘ન ભૂતો ન ભવિષ્યતિ :બી.એ.પી.એસ.સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના ભવ્ય અને દિવ્ય શાનદાર  સમારોહમાં સૌ મંત્રમુગ્ધ :હરિભક્તોએ પહેરેલા LED બેન્ડથી આખું સ્ટેડિયમ ઝળહળી ઉઠ્યું

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા

ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી પર રાષ્ટ્રદ્રોહનો ખોટો આરોપ લગાવી જેલમાંથી જલ્દી થી જલ્દી મુક્ત કરવામાં…

બાંગ્લાદેશમાં શાંતિ માટે અમદાવાદ ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે સંકીર્તન યોજાયું

બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે…

અમદાવાદની કેડી હોસ્પિટલના એમડી ડૉ. અદિત દેસાઈની તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના બોર્ડ સભ્ય તરીકે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા નિમણૂક 

અમદાવાદની કેડી હોસ્પિટલના એમડી અદિત ટીટીડીના ઇતિહાસમાં બોર્ડમાં નામાંકિત થનાર સૌથી યુવા સભ્ય અમદાવાદ અમદાવાદની કેડી…