અમદાવાદ રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે. જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને…
Category: Spiritual
આજે અમદાવાદ શહેરની ૬૧૪ મી વર્ષગાંઠના દિને નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી, મેયર સહિત અન્ય નેતાઓ દ્વારા રથનું સ્વાગત
ભદ્રકાળી માતાનાં મંદિરથી નીકળી માણેકચોક થઈ અ.મ્યુ.કો. દાણાપીઠ ઓફીસ થઈ જગન્નાથ મંદિર થઈ રીવરફ્રન્ટમાં થઈ મહાલક્ષ્મી…
15/2/25 આજનો દિન વિશેષ : આજના યુગના આધ્યાત્મિક પુરુષ ભાગવત કથાકાર શ્રદ્ધેય ડોંગરેજી મહારાજની જન્મ જયંતિ : ડોંગરેજી મહારાજનું જીવન કવન
૧૯૪૮ની સાલ : વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી.કથાકારનું નામ રામચંદ્ર…
ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રયાગરાજ ‘મહાકુંભ-૨૦૨૫’ માટે નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ અપાયું
ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી…
એસ.જી હાઈવે ગુરુદ્વારા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર બાલ દિવસની ઉજવણીમાં લંગરમાં ભાગ લઈ ભક્તોને ભોજન પીરસ્યું
અગાઉની કોઈ સરકારે ગુરુ ગોવિંદસિંહના બંને પુત્ર સાહિબજાદા જોરાવરસિંહ તથા સાહિબજાદા ફતેસિંહના બલિદાનને ક્યારેય સન્માન ન…
શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂ. ૫૦૦૦ મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય ગાંધીનગર રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી…
‘ન ભૂતો ન ભવિષ્યતિ :બી.એ.પી.એસ.સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના ભવ્ય અને દિવ્ય શાનદાર સમારોહમાં સૌ મંત્રમુગ્ધ :હરિભક્તોએ પહેરેલા LED બેન્ડથી આખું સ્ટેડિયમ ઝળહળી ઉઠ્યું
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…
બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા
ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી પર રાષ્ટ્રદ્રોહનો ખોટો આરોપ લગાવી જેલમાંથી જલ્દી થી જલ્દી મુક્ત કરવામાં…
બાંગ્લાદેશમાં શાંતિ માટે અમદાવાદ ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે સંકીર્તન યોજાયું
બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે…
અમદાવાદની કેડી હોસ્પિટલના એમડી ડૉ. અદિત દેસાઈની તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના બોર્ડ સભ્ય તરીકે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા નિમણૂક
અમદાવાદની કેડી હોસ્પિટલના એમડી અદિત ટીટીડીના ઇતિહાસમાં બોર્ડમાં નામાંકિત થનાર સૌથી યુવા સભ્ય અમદાવાદ અમદાવાદની કેડી…
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રીગણેશના પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી
ગૃહ રાજ્યમંત્રીએ યુવા મોર્ચાના જૂના સાથી મિત્રના પિતાશ્રીના નિધન નિમિત્તે એમના નિવાસસ્થાને જઈ પરિવારને સાંત્વના પાઠવી…
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો-૨૦૨૪તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪,ગુજરાત એસ.ટી.નિગમની 1200 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત
યાત્રાળુની સેવામાં રાઉન્ડ ધ કલોક થઈ રહ્યું છે, બસોનું સંચાલન અલગ અલગ ૧૨ બુથો બનાવી સંચાલન…
૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે સરકારી બિલના ચૂકવેલ નાણાં સત્વરે મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે : કૉંગ્રેસ
કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતીભાઈ ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે…
બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત,શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારાશે
પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના…
ભગવાન શ્રીકૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ, ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસ: પ્રથમ તબક્કા માટે રૂ.૧૫૦ કરોડની ફાળવણી
મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ…