રાજ્યમાં સાંકડા પુલ – સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર, ટ્રાફીક સમસ્યા હળવી થશે….

ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં સાંકડા પુલ – સ્ટ્રક્ચર્સને પહોળા…

અસામાજિક તત્ત્વોના આતંકની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લીધી, ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા

અમદાવાદમાં ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોના આતંકની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લીધી છે. હર્ષ સંઘવીએ પોલીસ…

3 અને 4 ઓક્ટોબર બે દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં નવરાત્રિના પ્રારંભમાં અમિત શાહ ગુજરાત આવશે. 3 અને 4…

‘ટેલેન્ટ નકામી ન થવી જોઈએ’,ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દલિત વિદ્યાર્થીનીને આઈઆઈટીમાં એડમિશન અપાવ્યું

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની એક હૃદયસ્પર્શી માનવતા સામે આવી છે. પૈસાને અભાવે ભણી ન…

થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતાં અબડાસાના ભાજપના ધારાસભ્યએ રાજ્યપાલને રજૂઆત કરી

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો…

મુસ્લિમ શિક્ષક અને વિદ્યાર્થિની એકસાથે બાથરૂમમાંથી નીકળ્યા,શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની બાથમાં લીધી, ચુંબન પણ કર્યું, જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલા એક કોંચિગ સેન્ટરમાંથી શિક્ષણ જગતને શર્મશાર કરે, તેવી ઘટના સામે આવી છે.…

હસન નસરલ્લાહનો પિતરાઈ ભાઈ હસીફ સફીદ્દીન હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો…

નસરલ્લાહની હત્યા પછી, સફીદ્દીનને હિઝબુલ્લાહનો સંભવિત અનુગામી માનવામાં આવતો હતો. આજે એવી જાહેરાત કરવામાં આવી હતી…

કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા લોકોને 1-1 કરોડ રૂપિયા,..મુખ્યમંત્રી આતિશીએ પ્રસ્તાવને મંજૂરી આપી

દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા લોકોને 1-1 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી…

આ નવું ભારત છે અને ઘરમાં ઘૂસીને મારે છે, આતંકના આકાઓ ડરતાં ફરે છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આજે રાત્રે…

લ્યો,…. રમી લ્યો ગરબા,.. અંબાલાલ પટેલે કરી નવે નવ દિવસ સુધી વરસાદની આગાહી…

3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં…

નાના વેપારીઓ, ઢોલિયો, બધાની રોજગારી માટે ગૃહ મંત્રીની નવરાત્રી ગરબાની જે ચર્ચા એ ધંધા રોજગાર ઉપર મોટો ફોક્સ

ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો બીજું કોણ રમશે. ખેલૈયાઓ નવરાત્રીના તહેવારમાં રાતે 12.00 વાગ્યા સુધી…

આપઘાતમાં અંધશ્રદ્ધાનો એંગલ, ચાર પુત્રીઓ સાથે પિતાએ ઝેરી લાડું ખાઈને કર્યો આપઘાત, જુઓ વિડીયો….

દિલ્હીના વસંત કૂંજ એરિયામાં સુથારી કામ કરનાર હીરાલાલ નામના શખ્સે પોતાના ઘેર 4 પુત્રીઓ સાથે ઝેર…

દેવભૂમિ દ્વારકા નજીક અકસ્માતમાં 7 નાં મોત, મોટા ભાગના મૃતકો ગાંધીનગર જિલ્લાનાં….

દેવભૂમિ દ્વારકાના પાદરમાં આજરોજ ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ…

હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન,.. કહ્યું, આખી રાત ગરબા રમો….

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી…

ગુજરાતીઓ નવી લાઇન દ્વારા કાયદેસર રીતે માત્ર બે અઠવાડિયામાં અમેરિકા પહોંચ્યા

અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સાથેની સરહદો પર ગમે તેટલી કડકાઈ કરી લીધી હોય, પણ ગેરકાયદેસર રીતે…