અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર…
Category: Main News
લો કરો વાત, acb ના ચકેડામાં ત્રણ બાગડબિલ્લા લાંચ લેતા પકડાયા, વાંચો બનાવ ક્યાંનો?
વિજાપુર સબજેલમાંથી બે આરોપીઓને મહેસાણા જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે રૂ.15 હજારની લાંચની માંગણી કરનારા વિજાપુર…
Gj 18 શહેરમાં જયશ્રી રામના નામ સાથે ઠેર ઠેર શોભાયાત્રા, ધારાસભ્ય,મેયર, કાર્યકરો રામ ભક્તો જોડાયા
જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. આવતી કાલે…
મેટ્રોની કામગીરીના કારણે એપોલો સર્કલ પર પણ ડાયવર્ઝન અપાશે તો વાહન ચાલકોને હાલાકી સર્જાશે
ટ્વીન સીટી તરીકે જાણીતાં ગાંધીનગર- અમદાવાદની કનેક્ટીવીટી વધારવાના હેતુસર, મેટ્રો સહિતના અન્ય રોડ માર્ગના વૈકલ્પિક રૂટ…
ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ, જેલમાંથી બહાર આવીને મહિલા બુટલેગરે ફરી દારૂનો ધંધો શરૂ કર્યો…
ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. છાસવારે દારૂના ક્વૉલિટી…
મકાન ભાડે આપતાં પહેલાં વિચારજો.. ગાંધીનગરમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું…11 શકુનિઓ પકડાયાં
ગાંધીનગરના હડમતીયાના શુકનવિલાશ ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર સેકટર – 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને 11…
લોકસભા ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા 5 Dy.Sp ને SP તરીકે પ્રમોશન…
રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને…
રાયસણના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે ત્રણ વાગે ભવ્ય શોભાયાત્રા, વિગતવાર વાંચો
જીજે 18 ખાતે આવેલા રાયસણ ખાતેના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે 3:00 વાગે ભવ્ય શોભા યાત્રા…
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી હોમ લોનની જોગવાઈ થશે,.. યોજનાનો લાભ 50 લાખ રૂપિયા સુધીના મકાનો માટે મળી શકશે…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના છેલ્લા બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.…
દુનિયાની સૌથી મોંઘી લાકડાંની રામાયણ, પુસ્તક 400 વર્ષ સુધી ટકી શકે છે
22 જાન્યુઆરીને લઈને દેશમાં એક ઉત્સાહનો માહોલ છે. રામ મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને…
22 જાન્યુઆરીએ PVR અને INOX થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકાશે,, દેશના 70 શહેરોમાં 170થી વધુ કેન્દ્રો પર લાઈવ ટેલિકાસ્ટ થશે….
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા…
આગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવશે
ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. આગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ કેમ્પેઈન ચલાવવામાં આવશે,…
ias અધિકારી 35,000 ની લાંચ લેતા ઘરપકડ, વાંચો વિગતવાર
જયપુરમાં ACBની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લાંચના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર…