‘મેં દેશનું રક્ષણ કર્યું, પણ મારી પત્નીનું રક્ષણ નાં કરી શક્યો, હું દુઃખી અને ઉદાસ છું.’

‘મેં દેશની રક્ષા કરી પણ મારી પત્નીને તેના પર કરવામાં આવેલી ક્રૂરતાથી બચાવી ન શક્યો…’ કારગિલ…

નબીરા તથ્ય પટેલનાં બાપે કહ્યું “હું સૌની માફી માગું છું” બે હાથ જોડી, ઉઠકબેઠક કરી માફી માગી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10નો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો…

ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ, પેટીએમ, ટીએમ ભારતીય કોસ્ટ ગાર્ડના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત

ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ, પેટીએમ, ટીએમ ભારતીય કોસ્ટ ગાર્ડના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા હતા. તેઓ…

અમે સરકારને 8 લાખ આપીશું, અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે?,,: અમારે ન્યાય જોઈએ

અમદાવાદના એસ જી હાઇવે ઉપર એક લક્ઝરિયસ કાર ચાલકે અકસ્માત સર્જી 9 લોકોને મોતના ઘાત ઉતાર્યા.…

ઝારખંડના લાતેહાર જિલ્લામાં મોડી રાત્રે હથિયારોથી સજ્જ નક્સલવાદીઓના જૂથે હંગામો મચાવ્યો

ઝારખંડના લાતેહાર જિલ્લામાં મોડી રાત્રે હથિયારોથી સજ્જ નક્સલવાદીઓના જૂથે હંગામો મચાવ્યો હતો. આ ઘટના જિલ્લાના નેતરહાટ…

પ્રજ્ઞેશ પટેલ પર ગેંગરેપનો પણ આરોપ,..2020માં રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મી સહિત 9 લોકોના જીવ ગયા…

પેથાપુર ની ૩૦૪૨૧ મીટર સરકારી જમીન લોગા માટે. ગળાનું હાડકું બને તો નવાઈ નહીં, કૌભાડો આચરીને નાણાંનું રીયલ એસ્ટેટમાં રોકાણ

ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના જમીન કૌભાંડોનાં કારનામા દિવસે દિવસે નવા વળાંક પકડી રહ્યા છે.…

બ્રિજ પર 200 મીટર સુધી લાશનો પથારો, અમદાવાદમાં બુધવારની ગોઝારી રાત, અકસ્માત નહીં પણ રીતસર 9 લોકોની હત્યા

અમદાવાદમાં બુધવારની ગોઝારી રાત ઇતિહાસમાં કાળમુખી બની છે.પૈસાદાર બાપના નબીરાએ પોતાની કારથી અકસ્માત નહીં પણ રીતસર…

હવે આવા પ્રકારનાં આર્થિક ગુના સ્પેશિયલ રિપોર્ટ ક્રાઇમ ગણાશે..જાણો ક્યાં ગુના આવરી લેવાયા…

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે. 5 કરોડથી વધુના આર્થિક ગુનાઓ અને POCSO Act, 2012 હેઠળના…

તિસ્તા સેતલવાડને જામીન મળ્યા,..સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તિસ્તાની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે તેને જામીન આપ્યા હતા.…

સ્પામાં કામ કરતી નાગાલેન્ડની યુવતીએ પંખે લટકીને આપઘાત કર્યો

અમદાવાદ શહેરમાં આપઘાતના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરના વેજલપુરમાં રહેતી અને સ્પામાં કામ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 જુલાઈના રોજ ગુજરાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વતનમાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 27 જુલાઈના રોજ…

બાયોટેક સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં રૂ. બે હજાર કરોડના રોકાણો માટેના MOU ૧૫ કંપનીઓએ કર્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્ર સહિત એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને…

જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં

લોકસભા ચૂંટણી પૂર્વે સહકારી અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જોડાવવાની શરૂઆત કરી છે. અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ…

ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહને મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં વચગાળાના જામીન મળી ગયા

ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહને મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં વચગાળાના જામીન મળી ગયા છે. દિલ્હીની…