ગુજરાતમાં OBC અનામત મુદ્દે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસનાં…
Category: Politics
દાહોદમાં ૬ વર્ષની દીકરીની હત્યા કરનાર તેની શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટ સંઘના ગણવેશની શિબિરમાં,ભાજપ ક્યારે પગલા ભરશે ? : કૉંગ્રેસ
નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે અને દાખલારૂપ સજા…
જમ્મુ કાશ્મીરમાં કઈ પાર્ટી છે જે પોતાનો ધ્વજ લહેરાવશે, વાંચો અહેવાલ
જમ્મુ કાશ્મીરમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તો બીજી તરફ માહોલ પણ અજીબ જોવા…
અમારું સન્માન નથી જળવાતું,..પદ્મિનીબા વાળાએ સ્ટેજ પર સ્થાન ન મળતાં કર્યો હોબાળો…
લોકસભાની ચૂંટણીમાં એક મંચ પર આવેલા ક્ષત્રિયો હવે ફરી એક થયા છે. અમદાવાદ ક્ષત્રિયોના મોટા સંમેલનનું…
જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ, વાંચો કયા નેતાઓનાં નામનો ઉલ્લેખ કરાયો….
જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર…
ગુજરાતની વીજ કંપનીઓમાં ૪૦૦ થી ૮૦૦ ટકા ઉંચા ભાવે મજુરીકામના કોન્ટ્રાકટમાં ચાલી રહી છે લુંટ : કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાનો વીજ કંપની કરી રહી છે “વહીવટ”: કૉંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી લૂંટના કારોબારમાં ભાજપના નેતાનો હિત…
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા,ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે અમદાવાદ કોંગ્રેસ દ્વારા દેખાવો યોજાયા
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે લેખિતમાં વહેલામાં વહેલી તકે BNSના 351, 352, 353, 61…
આમ આદમી પાર્ટીએ ‘સાવરણી’ પ્રતીક લઈને દિલ્હીના દલિતો સાથે છેતરપિંડી કરી છે : આકાશ આનંદ
માયાવતીના ભત્રીજા આકાશ આનંદે કહ્યું કે આમ આદમી પાર્ટીએ ખૂબ જ ચાલાકીથી ‘સાવરણી’ પ્રતીક લઈને દિલ્હીના…
મુખ્યમંત્રીએ PM મોદી પાસેથી રજાની માંગણી કર્યાની અફવા: હર્ષ સંઘવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાએ જોર પકડ્યું છે, જેને લઈને ગૃહ…
ઊંઝાના અગ્રણી નેતાઓ સાથે દાદાએ ચા ની ચૂસકી લીધી
તાજેતરમાં ધાર્મિક નગરી ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધજા મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી. ધજા મહોત્સવ…
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે : પીએમ મોદી
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે પીએમ મોદી હૈયાધારણ આપીને ગયા છે કે…
જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભાજપના જ નેતા કિરીટ પટેલ વિરુદ્ધ રજૂઆતો કરી
રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડાએ ફરી એકવાર કિરીટ પટેલ વિરુદ્ધ…
મમતા દીદીનો ઘમંડ પિગડ્યો, ડોકટરોની પાંચ માંગણીઓ માંથી 3 માની લીધી
હડતાળ પર બેઠેલા જૂનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે…
બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે..
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે કેજરીવાલ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું
અમદાવાદ આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો…