લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોઓની નવી રણનીતિ, ચાર મહાસંમેલન યોજાશે, ક્યાં વાંચો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે.…

ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ, તાપમાનનો પારો 44 ડિગ્રી પાર થશે….

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી છે. ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ.…

ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 6 થી 11 સુધીનો રાખવા ગાંધીનગરથી સુચના અપાઈ

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…

ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહેલા અધિકારીઓ, 5 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો..

એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે…

વડાપ્રધાન ગુજરાતના જૂનાગઢમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 1 મેથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રચારની શરૂઆત…

ડીસામાં પાંચ શ્રમિકોને ગૂંગળામણની અસર, ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત

રાજ્યમાં ફરી એક વખત બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ઘટી છે. બનાસકાંઠાના ડીસામાં પાંચ શ્રમિકોને ગૂંગળામણની અસર…

કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા ફરકાવિશું, ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરશે : કરણસિંહ ચાવડા

લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી…

કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય, મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે: નીતિન પટેલ

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે. મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના…

અકસ્માત સર્જી ભાગી જનારને સજાની જોગવાઇ, પણ AMTS નો ડ્રાઈવર ભાગી જાય તો માત્ર દંડ!!!, કોની લાજ શરમ?…

અમદાવાદમાં ફરી એકવાર AMTS બસે માતેલા સાંડની જેમ દોડીને એક યુવકનો જીવ લીધો છે. મોતની સવારી…

ઓછા દિવસોમાં વધુ પ્રચાર, 1લી મે થી વડાપ્રધાન તો 27 એપ્રિલથી શાહ ગજવશે સભા…

ગુજરાતની લોકસભા બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

સધીધામ દેવીપુરાના ભુવાજીએ આગાહી કરી, ધુણતા ધુણતા કહ્યું, ભાજપ જ આવશે…

ભુવાજીએ ધુણતા ધુણતા ઉમેદવારોના જીતની ભવિષ્યવાણી કરી છે. જેમાં સધીધામ દેવીપુરાના ભુવાજીએ આગાહી કરી છે. મહેસાણામાં…

ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી છ કે, આ વાત ખોટી છે, કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાય

ક્ષત્રિયોને મનાવવા ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ સતત બેઠક…

હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર મંદિરે દાદાનાં દર્શન કરવા પહોંચ્યા…

આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ગુજરાતમાં આવેલા હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી…

ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ…

પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે

લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26…