તમામ પક્ષોએ તેમના પત્તાં ખોલવાનું શરૂ કરી દીધું, પ્રથમ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવશે

આ મહિને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. દરમિયાન, તમામ પક્ષોએ તેમના પત્તાં ખોલવાનું શરૂ…

જીએસટી ચોરી પકડવા માટે યુપી રાજય કર વિભાગનાં અધિકારીઓએ AI ની મદદ લીધી અને રૂા.19.66 કરોડની જીએસટી ચોરી પકડાઈ

એઆઈ (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્ટ) આજે માણસને દરેક ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યું છે. જેમાં એઆઈની મદદથી રૂા.19.66 કરોડની…

વૃદ્ધને વ્હીલચેર ન મળતાં પગપાળા ચાલવું પડ્યું, હાર્ટ એટેક આવતાં થયું મોત, એર ઇન્ડિયાને 30 લાખનો દંડ ફટકારાયો..

તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક મુસાફરને વ્હીલચેર ન મળતાં પગપાળા ચાલવું પડ્યું હતું,…

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારના બે સંતાનના નિયમને મંજૂરી આપી દીધી

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારના બે સંતાનના નિયમને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો…

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને દવાની જાહેરાતોમાં “ભ્રામક દાવા” ન કરવાના તેમના વાયદાનું પાલન ના કરવા બદલ કોર્ટના તિરસ્કારની નોટિસ પાઠવી

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને ગઈકાલે મોટો ઝટકો આપ્યો છે. જે બાદ બુધવારે સવારે પતંજલિ…

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને મંગળવારે લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને મંગળવારે લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકપાલના…

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયાપ્રદાને આખરે કોર્ટે ફરાર જાહેર કરી,રામપુરમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને આખરે કોર્ટે ફરાર જાહેર કરી દીધી છે.…

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ શાસક અકબરને બળાત્કારી ગણાવ્યા

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ શાસક અકબરને બળાત્કારી ગણાવ્યા છે. રવિવારે બાલોત્રાના એક મંદિરમાં પહોંચેલા…

ભાજપે એમ જ નથી કહ્યું કે, અબકી બાર 400 પાર, ભાજપે આખું ગણિત સોલ્વ કર્યુ છે…

પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્‍ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે…

જાલનામાં મરાઠા આરક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ બસને આગ ચાંપી

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શિંદે સરકાર દ્વારા મરાઠાઓને 10…

ગૌરેલા જનપદ પંચાયતમાં 19 લાખ રૂપિયાના ગોટાળાના મામલામાં લોકપાલે કાર્યવાહી કરી

ગૌરેલા-પેન્દ્રા-મારવાહી, એજન્સી. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના અમૃત સરોવરમાં ગૌરેલા જનપદ પંચાયતમાં 19 લાખ રૂપિયાના ગોટાળાના મામલામાં…

નેશનલ સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટ્રીનાં રિપોર્ટમાં ખુલાસો, દેશમાં લોકો કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે

દેશમાં લોકો ભોજન પર ઓછા પૈસા અને કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા…

રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે, જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે

રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે. જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે.…

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર…

PM મોદીએ કહ્યું, લોકો મને ગર્વ સાથે કહેતા તમારે ત્યાં એકસાથે 37 હજાર આહીરાણી બહેનોએ ગરબા લીધા, તો મેં કહ્યું તમને માત્ર ગરબો દેખાયો, પણ ત્યાંની બીજી વિશેષતા છે

દ્વારકાધીશના જયકારા સાથે ભાષણની શરૂઆત કરી. આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું…