જમ્મુ – કાશ્મીરનાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન,કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ

જમ્મુ – કાશ્મીરનાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર…

સુપ્રીમ કોર્ટે બુધવારે UPSC ને ઉમેદવારોને એડમિટ કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે UPSCને એવા ઉમેદવારોને એડમિટ કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જેમને EWS…

કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત, શું છે નીપાહ વાયરસ?..

ભારતમાં દર વર્ષે નિપાહ વાયરસના કેસ સામે આવે છે. હાલમાં પણ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના…

30 દિવસમાં દસ્તાવેજો ન આપે તો બેન્કે ગ્રાહકોને 5000નું વળતર ચુકવવું પડશે

રિઝર્વ બેંકે પ્રોપર્ટી પર લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. હવે બેન્કો, એનબીએફસી કે…

૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ડિરેક્ટરો, ત્રણ રિયલ એસ્ટેટ કંપનીઓ અને એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિત ૮ વ્યક્તિઓ સામે કેસ

એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આકર્ષક ડીલની લાલચ આપીને ૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ડિરેક્ટરો, ત્રણ રિયલ એસ્ટેટ…

હવે મિશન સમુદ્રયાન : સ્વદેશી સબમર્સીબલમાં ત્રણ લોકોને બેસાડી સમુદ્રની અંદર છ કિલોમીટરના ઊંડાણ સુધી મોકલવામાં આવશે

ભારત એક પછી એક ઇતિહાસ રચી રહ્યું છે. પહેલા ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ અને ત્યારબાદ સૂર્યના…

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના…

પીએમ મોદીએ શ્રી ટ્રુડોને જણાવ્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો “અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 ની બાજુમાં યોજાયેલી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં”કેનેડામાં ઉગ્રવાદી…

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ખાસ…

યુનાઇટેડ કિંગડમના અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજનાં ‘વાઘ નખ’ પરત આપવા માટે સંમતિ બતાવી

મહારાષ્ટ્રનાં લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જે હથિયારથી શિવાજી મહારાજે અફઝલ ખાનને પતાવી દીધો…

સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીએ કહ્યું કે, ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય

આ દિવસોમાં ઇન્ડિયા vs ભારતને લઈને દેશમાં એક નવી ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષોનો આરોપ…

બિસ્કિટ કંપનીએ એક બિસ્કિટ માટે એક લાખ ચુકવવા પડ્યાં

તમિલનાડુમાં બિસ્કિટના પેકેટમાંથી એક બિસ્કિટ ગુમ થવા પર એક જાણીતી કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ભરવો…

દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું…

યોગી આદિત્યનાથ આમંત્રણ આપવા આવ્યાં, નરેન્દ્ર મોદીએ કર્યું રામ… રામ…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી…

ઈન્ડિયાને બદલે ભારત કરવાથી દેશમાં શું ફેરફાર કરવા પડે ? વાંચો..

ત્રણ-ચાર દિવસ પહેલા એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અપીલ…