રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની પ્રેરક ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત મતદાતાઓનો સંપર્ક કરાયો 

Spread the love

અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન અનુસાર મતદાર ચેતના અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીનની પ્રેરક ઉપસ્થિતિમાં ઘરે- ઘરે જઈને મતદાતાશ્રીઓનો સમ્પર્ક કરી નવા મતદાતાશ્રીઓની નોંધણી કરી હતી. આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયરશ્રી ગીતાબેન પટેલ, ઝોન મીડિયા પ્રભારીશ્રી હિતેષભાઇ પોચી, કર્ણાવતી મહાનગરના મીડિયા પ્રભારીશ્રી હેમાંગભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના કોષાધ્ય અને નારણપુરા વિધાનસભાના પ્રભારીશ્રી મહેશભાઈ ઠક્કર, નારણપુરા વોર્ડના કાઉન્સિલરશ્રી જયેશભાઈ પટેલ અને બિંદ્રાબેન સુરતી, નારણપુરા વોર્ડના મહામંત્રીશ્રીઓ અને અગ્રણી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com