ગાંધીનગર રૂપાલ ખાતે ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય તે માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

Spread the love

ગાંધીનગર ખાતે આજ રોજ ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહને કોરોના પોઝિટિવ આવતા હાળ પોતે સારવાર હેઠળ છે. ત્યારે તેમના અનુયાપીઓએ તેમની લાંબી આવડદા અને ઝડપથી સ્વાસ્થય સારું થઈ જાય તે માટે ગાંધીનગર ખાતેના રૂપાલ ખાતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ ગાં.મનપાના નગરસેવક નિતીનપટેલે જણાવ્યુ હતું કે, રૂપાલ ગામને વિકાસશીલ બનાવવા અમિતભાઇએ દતક લીધેલ છે. પ્રજાના નિરંતર સેવાર્થે પરમાત્મા તેઓના સ્વાસ્થ્યને ઝડપથી સ્વસ્થ કરે તે માટે રૂપલના તમામ ગ્રામવાસીઓએ યજ્ઞમાં આહુતિ આપી દીધાર્યું માટે પ્રાર્થના કરી હતી. ત્યારે આ પ્રસંગે ટ્રસ્ટી એવા નિતીનપટેલ માહિતી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન ધ્વારા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com