ગુજરાતમાં આવનારા તમામ તહેવારો પર પ્રતિબંધ, કદાચ નોરતા પર પ્રતિબંધ આવે તો નવાઈ નહીં

Spread the love

ગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા. સંધો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા અનેક આ મળેલી હતી જેને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ વાળી અમારી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયસરના પગલા તથા અસરકારક કામગીરીના પરિણામે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સેકમાણ નું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે.

એમાં પણ વ્યાપક જનસડ્યોગ મળ્યો છે એવો જ સંડ્યોગ આગામી સમયમાં અવિરતપણે મળશે તો ચોકકસ આપણે સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે. જાડેજાએ વધુમાં ઉમેર્યું કે આ માસમાં આવતા તહેવારો જેવા કે જેમાષ્ટમી પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણ પતિ ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં ચોદાતા સેવા આપી અને મોહરમ – તાજીયા જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ વર્ષે કોરીનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉતાવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. તેમએન ઉમેર્યું છે કે, ભાદરવાની પુનમ, અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંધો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે. એ તમામ લોકોની રજૂઆતો અમે સાંભડી છે અને તેઓની રજૂઆત ધ્યાને લઈને હાલની પરિસ્થિતીને અનુરૂપ રહી કોરોનાના  કાળમા પગપાળા સંઘ નહી કાઢવા અને સેવા કેન્દ્ર ન ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જ રીતે ગણપતિ મહોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિનું પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ આ વેળા બે ચોગ્ય સોશ્યલ જાળવે તેવી અપીલ છે. આ તમામ તહેવારોમાં નાગરિકોનો વ્યાપક જન સક્યોગ મળી રહેશે તો ચો ઇસ સંક્રમણ ઘટશે ઍવો મને વિશ્વાસ છે, | જાડેજા આગામી સમયમાં આવતા તમામ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખી તહેવારો ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com