74માં સ્વાતંત્ર્ય દિને રાજયપાલશ્રી ધ્વારા ધ્વજવંદન અને વૃક્ષારોપાણ કરવામાં આવ્યું.

Spread the love

ભારતના સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ (આજ) રોજ ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.

ત્યારબાદ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીના હસ્તે વૃક્ષારોપણ, પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ તથા તેના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com