કોરોનાની મહામારીના સંક્રમણના કારણે હજુ મંદિરો પુન: ખોલવા હિતાવહ નથી : ન્યાયાલય

Spread the love

senior system officer bombay high court recruitment - Sabguru News

મુંબઈની ઉચ્ચ ન્યાયાલય એ મહારસ્ટ્રમાં આવેલા મંદિરો આમ જનતા માટે ખોલવાના વચગાળાના આદેશ આપવાનો ઇનકાર કર્યો છે, અને જણાવ્યુ છે કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે હાલની હાલત પૂજા સ્થળોને પુન:ખોલવા અનુકૂળ નથી, મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમુર્તિ પી.પી. તાવડેની બેન્ચે આ મુદ્દે પરિસ્થિતી અનુકૂળ ન હોઇ જેથી લોકોએ ઘરમાં જ પુજા કરવી યોગ્યા હોવાનું જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com