PM ના જન્મદિને પાટનગરમાં યજ્ઞ, અનાથ બાળકોને વિન્ટેજ  કારમાં ડે.મેયરે ફેરવ્યા

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિને આજરોજ ગુજરાતનાં પાટનગરમાં ભારે વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારે ગાં.મનપાના ડે.મેયર નાજાભાઈ ઘાંઘર ધ્વારા અનાથ બાળકોને જીવન જરૂરી ચીજવસ્તુની કીટ, તથા વીન્ટેજ કારમાં પાટનગરની સહેલગા આજરોજ  કરાવી હતી.

આજરોજ બાળકોના હસતાં ચહેરા પર સ્મિત ગજબનું હતુ. ત્યારે વડાપ્રધાનના દીધાર્યું આયુષમાન માટે હોમ હવન પણ કરવામાં આવ્યું અને 700થી વધારે લાભાર્થીઓને આયુષમાન ભારતના કાર્ડનું પણ વિતરણ ડે.મેયર તથા હોદેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  વાડીભાઈ પટેલ (પૂર્વ મંત્રી સહકાર) ગુડાના પૂર્વ ચેરમેન અશોકભાઇ શાહ, આશિષ દવે, મેયર રીટાબેન પટેલ, નાગરશેવક કાર્તિક પટેલ, નિતિન પટેલ, તથા સ્ટે.કમિશના ચેરમેન જીગાબાપુ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com